Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બજેટ સત્રમાં રજૂ થયેલા બજેટમાં રેલવે વિભાગનાં બજેટમાં થયેલી જાહેરાત મુજબ આગામી માર્ચ માસથી સૌરાષ્ટ્ર તથા ગુજરાતને સાંકળતી મુંબઈ સુધીની બહુઅપેક્ષીત જામગરથી બ્રાંદ્રા (મુંબઈ) સુધીનીડબલ ડેકર એર ક્ધડીશન્ડ ટ્રેઈન ઉદય એક્ષપ્રેસ શરૂ કરવાની જાહેરાત બાદ આગામી માર્ચ માસમાં આ ટ્રેઈન શરૂ થનાર છે. આ ટ્રેઈનને યાત્રાધામ દ્વારકા સુધી સાંકળી લઈ ઓખા સુધી લંબાવવા માટે ઓખાના ડીઆરયુસીનાં સભ્ય દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.