Abtak Media Google News

પશ્ચિમ બંગાળ સરહદે સીમા સુરક્ષા બળમાં પેરા મિલિટરી ફોર્સના સૈનિક તરીકે ફરજ બજાવતા દશરથભાઈ કરશનભાઇ રાણા (ઉ. 40). ફરજ પર ખીણમાં જઈ લપસી પડતાં તેમનું દુખદ અવસાન થયું હતું. બાદ તેનાં મૃત્યુ સ્થળથી દેહને અમદાવાદ અને ત્યાંથી પછી રાધનપુર લાવ્યાં બાદ તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સ્વર્ગસ્થની બે દીકરીઓ ઉષાબેન અને કાળીબેને પિતાની નનામીને કાંધ આપી ગુજરાત માટે ઉદાહરણ બન્યા હતાં. શહિદ દશરથભાઈનો દેહ હવાઈ માર્ગે મોડી રાતે રાધનપુર લવાયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.