Abtak Media Google News

વન વિક વન વોંકળા ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧૨ પુનિતનગરવાળા ૮૦ ફુટ રોડથી જે.કે.સાગર વાટીકાથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર સુધીના વોંકળામાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

3 23 જેમાં વોકળામાંથી ઈંટાના ભઠ્ઠી, ઝુંપડા તથા અવરોધરૂપ માટીનું દબાણ દુર કરાયું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.