Abtak Media Google News

સૌરાષ્ટ્ર સ્થાનકવવાસી જૈન સંઘ, દોઢીવાલા  જૈન ભવન પુનાના બીનહરીફ નવનિયુકત અઘ્યક્ષ મિતેશ દફતરી, નીતીન મહેતા, હિતેન્દ્ર સોમાણી, સંજય માંડવીયા, કલ્પના દેસાઇ, રીટા રોય જાનવી ટીંબડીયા કિરણભાઇ દોશી, વિરાજ શાહ, રાહુલ દેસાઇ વગેરેએ લોનાવાલા ખાતે પૂ. ધીરગુરુદેવના સત્સંગનો લાભ લઇને શીષકાળ તેમજ ચાતુર્માસની સત્યાગ્રહ પૂર્વક વિનંતી રજુ કરેલ. નવનિયુકત કમીટીનું સૌરાષ્ટ્ર વર્ધમાન જૈન સંઘ સુરતના યુવા ટ્રસ્ટી રાજીવ સંઘવી, નેહલ સંઘવીએ મોમેન્ટોથી સન્માન કરેલ. પૂ. ગુરુદેવ શાસન, સંઘની સેવા નહિ પણ વૈયાવય્ય કરવા સવિગત જણાવી ભૂતકાળ ભવિષ્ય કાળને દરેડી વર્તમાનમાં સમાજ ઉપયોગી જીવન ઉપયોગી કાર્ય કરવાની શીખ આપી હતી. સહુનું સ્વાગત દેવાંગ પારેખે કરેલ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.