Abtak Media Google News

મુખ્ય દાતા કુંવરબેન ધીરજલાલ મહેતાના હસ્તે ઉદધાટન: રૂ. ૧૧ હજારની નિર્માણ યોજનામાં અનેક ભાવિકો જોડાયા

પૂ. સૂર્ય વિજય મ.સ. પરિવાર, પૂ. વનીતાબાઇ મ.સ., પૂ. પુષ્પાબાઇ મ.સ., પૂ. જયોતિબાઇ મ.સ. રહ્યા ઉપસ્થિત

ઉત્તમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સરદારનગરમાં ૩ મહિનામાં નિર્માણીત ઉત્તમ, સૂર્ય, વિજય ઉપાસના ભવનનું ઉધાદટન મુખ્ય દાતા જેકુંવરબેન ધીરજલાલ મહેતાએ રીમોર્ટથી કર્યા બાદ તાલોહઘાટનનો લાભ નંદલાલભાઇ એમ. કામદારે લાભ લીધેલ. તેમજ રૂ ૧૧૦૦૦/- ની નિર્માણ યોજનામાં ભાવિકો જોડાયા હતા.Img 7827

જયારે સરલાબેન હરકીશનભાઇ કામદારે માતબર દાન આપેલ. તેમજ જીવદયા કળશનો ચડાવો મહેતા પરિવારે લીધેલ. ડો. મહેન્દ્ર મહેતા અને ઉમાબેન, નયનાબેન જાટકીયા, અરુણા ચંદ્રિકા મહેતા તેમજ હસમુખભાઇ મહેતા અને સુરેશભાઇ કામદાર વગેરેનું સન્માન કરવામાં આવેલ. હરેશભાઇ વોરા, સી.એમ.શેઠ જે.એમ.પટેલ, ભાવેશ કામદાર, જયંતભાઇ દેસાઇ વગેરેએ હાજરી આપેલ. પૂ. સૂર્ય, વિજય મ.સ. પરિવાર પૂ. વનિતાબાઇ મ.સ. પૂ. પુષ્પાબાઇ મ.સ. પૂ. જયોતિબાઇ મ.સ. આદિ પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.