Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દીઉપલક્ષે શાસનપ્રગતિ માસીક દ્વારા મહાયોગેશ્ર્વર ઋષભદેવ વિશેષાંક પ્રશ્ર્ન પત્ર સહિતનીવિમોચન વિધિ સર્વ કીર્તિભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, હિતેશભાઈ બાટવીયા, જગદીશભાઈ શાહ, વિનુભાઈ કમાણી, વસંતભાઈ કામદાર, ધી‚ભાઈ વોરા વગેરેના હસ્તે કરાયેલ લવાજમ ઈન્દ્રપ્રસ્થનગરજૈન સંઘ ખાતે સવારે ૧૦ થી ૧૨ કલાક મીરા શાહ પાસે ભરી શકાશે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૨૭૨૩૫૭નો સંપર્કકરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.