રગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દીઉપલક્ષે શાસનપ્રગતિ માસીક દ્વારા મહાયોગેશ્ર્વર ઋષભદેવ વિશેષાંક પ્રશ્ર્ન પત્ર સહિતનીવિમોચન વિધિ સર્વ કીર્તિભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, હિતેશભાઈ બાટવીયા, જગદીશભાઈ શાહ, વિનુભાઈ કમાણી, વસંતભાઈ કામદાર, ધી‚ભાઈ વોરા વગેરેના હસ્તે કરાયેલ લવાજમ ઈન્દ્રપ્રસ્થનગરજૈન સંઘ ખાતે સવારે ૧૦ થી ૧૨ કલાક મીરા શાહ પાસે ભરી શકાશે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૨૭૨૩૫૭નો સંપર્કકરવો.
Trending
- ‘બત્રીસી’ પછી દરેક મનુષ્ય માટે 10 પ્રકારની વિટામીન ખાવી જરૂરી
- બસ્તરમાં સેનાની સર્જીકલ સ્ટ્રાઈક 29 માવોવાદીઓનો ખાત્મો
- સોનાની શાહીથી સુવર્ણ રામાયણ રચાઈ
- કલાઇમેટ ચેન્જન વૈશ્વિક અર્થતંત્રને કેવી રીતે નબળું પાડી શકે ?? શું કહે છે અભ્યાસ…
- હવે જનરલ સ્ટોર પર તાવ શરદીની દવાઓ પણ મળશે?
- એલન મસ્કના આગમનને લઈને ભારતે અવકાશમાં રોકાણ માટે નીતિ ઘડી
- અદાણી 45000 કરોડના ખર્ચે ડેટા સેન્ટર ઉભા કરશે
- આવતીકાલે લોકસભાની પ્રથમ ચરણની 102 બેઠકો પર નિર્ણાયક મતદાન