જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દી ઉપલક્ષે પૂ. ધીરગૂરૂદેવની પ્રેરણાથી સમૂહ વરસીતપ આરાધનામાં રાજકોટમાં ૨૦૦ જેટલા તપસ્વીઓ જોડાયા છે. જેઓનાં પ્રતિમહિને સંઘ દાતાઓનાં સૌજન્યથી સમૂહ અતરવારણા યોજાઈ રહ્યા છે. જેમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ ભકિતનગર સંઘ હ.ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીખા, ડો. ભરતભાઈ મહેતા પરિવાર પ્રેરિત વૈશાલીનગર સંઘ દ્વારા સંપન્ન થયા બાદ પંચમ મણકામાં જંકશન પ્લોટ સંઘ પ્રેરિત અ‚ણાબેન વિનોદરાય ઉદાણી હ. પુષ્પાબેન વાડીલાલ બાવીસી તરફથી તા.૧૮-૩ને રવિવારે સવરે ૧૦ થી ૧૧ કલાકે તપસ્વીઓનાં જાપ પ્રયાગ સી, ફલેટ નં. સી/૨, બીજા માળે રાખેલ છે. જાપ બાદ ૧૧.૩૦ કલાકે અતરવારણા સોસાયટીના હોલમાં યોજાશે દરેક તપસ્વીઓએ પોતાનો ઓળખપત્ર સાથે રાખવનો રહેશે. વધુ વિગત માટે ક્ધવીનર જયશ્રીબેન શાહ મો. ૯૯૭૯૨૩૨૩૫૭ નો સંપર્ક કરવા વરસીતપ સમિતિની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો