Abtak Media Google News

ઢેબરભાઇ સેવા સંઘ ટ્રસ્ટ અને યશસ્વી પ્રકાશક પ્રવિણ પ્રકાશન પ્રા.લી. દ્વારા આજરોજ ૧૦ કલાકે હેમુગઢવી નાટયગૃહ ખાતે ખાદી ગ્રામોદ્યોગ કમિશનરના પૂર્વ પ્રમુખ દેવેન્દ્ર કુમાર ગીતામૃત ભકિત યોગ અને ગીતામૃત સ્થિત યજ્ઞના લક્ષણો પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોનું વિમોચન અને ખાદી કુંડીનું વિતરણ પૂજય મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન મોરારીબાપુએ જણાવ્યું હતું કે આજે ગાંધીબાપુની જન્મ જયંતિ છે અને હું રાજકોટમાં આવ્યો છું ત્યારે આજરોજ બે પુસ્તકો ગીતામૃત ભકિત યોગ અને ગીતામૃત સ્થિત યજ્ઞના લક્ષણો પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. આ બે પુસ્તકો ખુબ જ સરસ છે.

Vlcsnap 2018 10 02 14H32M40S222

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.