Abtak Media Google News

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે. પણ નરેન્દ્રભાઇને ત્રણ દિવસ પહેલા તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે સૈફીનગરની મસ્જીદમાં તેઓ પધારેલ ત્યારે રુબરુમાં દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પ૩ માં સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના સાહેબે અભિનંદન દીર્ધાયુ અંગે પણ દુઆ પ્રાર્થના ગુજારી તેમણે કરેલા કાર્યોને બિરદાવી ભારત દેશ હુજ પ્રગતિના સોપાનો સર કરતો રહે એમ પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.