અમદાવાદમાં બાર કાઉન્સલિંગ ઓફ ગુજરાતે દેશભરના વકીલો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે વકીલ બાર કાઉન્સલિંગ ઓફ ઇન્ડિયાની પરિક્ષા પાસ નહી કરે તેને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટીસ કરવા મળશે નહી. જેની સુચના બીસીજી બાર કાઉન્સલિંગ ગુજરાતના ચેરમેન ભરત ભગત તેમજ તેના કમિટિ ચેરમેન અનિલ કેલાએ જણાવ્યું હતું.જો કે બાર કાઉન્સીલિંગ ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૦માં જ આ પરીક્ષાની જાહેરાત કરી દીધી હતી. હાલ ગુજરાતના ૧૭,૭૪૫ વકીલો છે જેઓ આ પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેમજ પ્રોવિશીઓનલ સર્ટીફિકેટ મેળવી ચુક્યા છે. તો ૩૦૦૦ વકીલો એવા પણ છે. જેમણે આ બાર કાઉન્સલિંગની પરીક્ષા હજુ પાસ કરી નથી, આ પ્રકારના વકીલોને ગુજરાતના કોઇ પણ કોર્ટમાં પ્રેક્ટીસ કરવા મળશે નહીં તેમજ ભગતના જણાવ્યાં પ્રમાણે તેમને બાર એસોસિએશન માટે મત આપવાનો પણ અધિકાર આપવામાં આવ્યો નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા