Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ લોક સમાજને મદદરૂપ થતાં રાષ્ટ્રીય સેવા  ગજજ ચોક્સી કોલેજના ૩૭ કોરોના વીર યોદ્ધા ની સરાહનીય કામગીરી માટે મુંબઈના સિનેમા જગતના ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જીલ્લા કલેક્ટર ને પત્ર પાઠવીને રજુઆત કરી હતી જેમાં મળેલી વિગતો મુજબ વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારોમાં પોતાના સવ ખર્ચે સેવા બજાવતા ગુજરાત સેલ ના રેજીયોનલ ડાયરેકટર  ગિરધરભાઈ ઉપાધ્યાય   ત્થા સ્ટેટ ગજજ ઓફિસર આર.જે માછી સાહેબ તેમજ ભકિત કવી નરસિંહ મહેતા યુનવસીટી જુનાગઢ ગજજ ના પરાગભાઇ દેવાણી દ્વારા શિસ્ત શિક્ષણ અને સમર્પણ સાથે વિદ્યાર્થીઓના વાલી ઓની સંમતિ સાથે રાષટીય સેવા કાર્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ ગુજરાત પોલિસવડા માનનીય શિવાનંદ ઝા ના માર્ગ દર્શન આદેશ અનુસાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી  દ્વારા ૩૭ વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ સાથે મદદરૂપ થવા ટીમ બનાવી કાર્ય મા સહભાગી બનેલા જેમાં વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી વાધેલા  સાથે ર૧ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ રાઠવા સાહેબ સાથે ૧૧ અને ૦૫ સુત્રાપાડા પોલીસ સ્ટેનડ માં પી.એસ.આઈ એ. એમ. હેરમા સાથે પોતાના સ્વખર્ચે પોલીસ વિભાગ ને કાર્ય મા મદદરૂપ થઈને નિષ્ઠા સાથે ઉમદા કાર્ય મા સહભાગી બની અમુલ્ય યોગદાન આપીસમાજ ને વ્હારે આવી મદદરૂપ થતા આ ૩૭ કોરોના વીર યોદ્ધા જે છેલ્લા દોઢ માસ થી પ્રોગ્રામ અધિકારી એ.એમ ચોચા તેમજ ચોક્સી કોલેજના ટ્રસ્ટી મંડળ આચાર્ય   અને કોલેજના સ્ટાફ સાથે પોલીસને મદદરૂપ આ ૩૭ કોરોના વીર યોદ્ધા ને સન્માન આપવુ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.