કામાણી જૈન ભવન કલકતા ખાતે પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરૂગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઈ જાગાણી અનુમોદિત ગીતગુંજન પુસ્તિકાની લોકાર્પણ વિધિ ચંદ્રવદનભાઈ દેસાઈ, પ્રફુલભાઈ મોદી, સુરેશભાઈ દોમડીયા, કિરીટભાઈ શેઠ, કિર્તીભાઈ શેઠ, અતુલભાઈ દોશીના હસ્તે કરવામાં આવેલ.
Trending
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
- વિધાનસભા બાદ લોકસભામાં હવે રૂપાલા-ધાનાણી આમને સામને
- ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બોર્નવીટા, જાણો તેની સરળ રેસીપી
- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન