Abtak Media Google News

કામાણી જૈન ભવન કલકતા ખાતે પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં દામનગર નિવાસી ગુરૂગિરી ભકિત ગ્રુપના સંસ્થાપક અશોકભાઈ અમૃતલાલ અજમેરા પ્રેરિત અને રજનીભાઈ જાગાણી અનુમોદિત ગીતગુંજન પુસ્તિકાની લોકાર્પણ વિધિ ચંદ્રવદનભાઈ દેસાઈ, પ્રફુલભાઈ મોદી, સુરેશભાઈ દોમડીયા, કિરીટભાઈ શેઠ, કિર્તીભાઈ શેઠ, અતુલભાઈ દોશીના હસ્તે કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.