બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામા આવ્યું હતુ. આજે પૂરા વિશ્વમાં જયારે કોરોના વાયરસનું સંક્રમણ જેવી ભયંકર બીમારી ફેલાય રહી છે.ત્યારે તેની સામેઆ લડાઈમાં આપણા ડોકટરો સફાઈ કર્મચારી, પોલીસ કર્મી, મીડીયા કર્મી રાતદિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે. કે આપણે પણ કોરોના યોધ્ધાઓનું સન્માન દિલની ગેહરાઈઓથી કરીએ. બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના સંચાલીક બ્ર.કુ. રસિલાદીદી બગસરા પોલીસના પી.આઈ.એચ.કે. મકવાણા તથા પોલીસ કર્મીઓનું સન્માન કરી પ્રસાદ આપી ૐ શાંતિનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતુ.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા