સિધ્ધિ વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં ત્રીજા દિવસે પુષ્પદાન ગઢવી, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓ તેમજ લેઉઆ પટેલ, કચ્છી ભાનુશાળી, સગર, અને માલી સમાજના અગ્રણીઓએ ભકિતભાવ સાથે ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. મહોત્સવમાં ધીભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાનો હસાયરો અને વન મીનીટ સ્પર્ધા યોજાઈ હતી. બીજા દિવસે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરે સહ પરિવાર મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ ભુપેન્દ્ર ખખ્ખર પ્રસ્તુત ‘શ્રીનાથજી પધાર્યા મેરે ઘેર, શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો.આવતીકાલે સાંજે ૫ કલાકે ૧૮ વર્ષથી ઉપરનાં બહેનો માટે મહેંદી સ્પર્ધા તથા રાત્રે ૯ કલાકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજો.
Trending
- આ વર્ષે કેસર કેરી 45 થી 50 દિવસ મોડી આવવાનું આ છે મુખ્ય કારણ
- જામજોધપુર:તરસાઈ ગામે મસમોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો
- “આનો મગજ બવ ગરમ છે” આવું તો તમે સાંભળ્યું જ હશે…તો જાણો આ વિશે વિજ્ઞાન શું કહે છે
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવતા ગુજરાત હાઇકોર્ટ “લાલઘુમ”
- ઉચ્ચ અધિકારીઓના લટકતા પ્રમોશન આચારસંહિતા પૂર્ણ થતા જ આઈટીની ગતિવિધિ પૂરપાટ કરી દેશે
- ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો… આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
- ઓપરેશન રૂપાલા સામે ક્ષત્રિય આંદોલન પાર્ટ 2ની બ્લ્યુ પ્રિન્ટ આવી સામે
- નાગાલેન્ડ લોકસભામાં 20 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા મતદાન બહિષ્કાર