Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન-ડે

થ્રી વોર્ડ અનુસંધાને વોર્ડ નં.૧,૨ અને વોર્ડ નં.૪માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વોર્ડ નં.૦૧માં લાખના બંગલાવાળા રોડ પર વૃક્ષારોપણ યોજાયો. જેમાં મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ભાનુબેન બાબરીયા, બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડીયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વિજયભાઈ વાછાણી, મુકેશભાઈ દોશી, ચારુબેન ચૌધરી, રસિકભાઈ બદ્રકીયા, કાનાભાઈ ખાણધર, કમળાબેન આહીર, રમાબેન વાઘેલા, વોર્ડ નં.૨માં જામનગર મેઈન રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું.

જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મનિષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર, દર્શિતાબેન શાહ, નરેન્દ્રસિંહ ઠાકુર, નલીનભાઈ ઝવેરી, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, દિવ્યાબેન રાવલ, ચંદ્રસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, દીપાબેન કાચા, કૌશિકભાઈ અઢીયા, ભરતભાઈ વીરડા, ભાણુભા, રાજુભાઈ પારેખ, પંકજભાઈ લીલાબા જાડેજા, સીમાબેન, ગૌતમભાઈ વાળા, નૈમીશભાઈ, કનૈયાભાઈ, અશ્ર્વિનભાઈ અઢીયા, અનુબેન પરમાર, દર્ગાબેન પ્રફુલભાઈ બોરીસાગર, વોર્ડ નં.૪માં મધુવન ગાર્ડન પાસેનું રોયલ પાર્ક, સરદાર પાર્કના મુખ્ય રસ્તા પર વૃક્ષારોપણમાં ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રમેશભાઈ ટીલાળા, વી.ટી.વૈષ્ણવ, પરેશભાઈ પીપળીયા, સંજયભાઈ ગૌસ્વામી, અશોકભાઈ લુણાગરિયા, કિશોરભાઈ રાઠોડ, સી.ટી.પટેલ, કાનાભાઈ ડંડૈયા, રામભાઈ બિહારી, જેન્તીભાઈ ધાંધલ, લલીતભાઈ ઘેટિયા, વિજયભાઈ બોરીચા ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.