Abtak Media Google News

૩પ૦થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા સ્મૃતિ વન કૃષ્ણનગર હાઉસીંગ સોસાયટી પાછળ આવેલ સ્મશાન ગૃહ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કલેકટર કે.રાજેશ સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખ બીપીન ટોલીયા ડી.વાય. એસ.પી. પ્રકાશભાઇ કોરડીયા, કલ્પેશભાઇ દવે (એડવોકેટ) કે.એન. રાજદેવ, ઘનશ્યામભાઇ પરમાર, કાળુભાઇ ભરવાડ, ગીરીરાજસિંહ ઝાલા, રંજનબેન આર.કે. ઝાલા વગેરેની ઉ૫સ્થિતિમાં લીંબડો, પીપળો, ગુલમહોર, કરંજ જેવા ભવિષ્યમાં ઉપયોગી ૩પ૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.