પાલીતાણા ખાતે પી.જી.વી.સી.એલ. દ્વારા ઉર્જા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં પાલીતાણા પી.જી.વી.સી.એલ સ્ટાફ દ્વારા પાલીતાણા ખાતે રેલી કાઢવામા આવી હતી જેમાં સંસ્કાર ભારતી વિધ્યાલય ના બાળકો પણ આ યાત્રા મા જોડાયા હતા.લોકો ને વીજળી બચાવવા અનુરોધ કરવામાં આવો જેમાં વીજ ગ્રાહકોને સુરક્ષા માટે રાખવામાં માટે બાળકો દ્વારા પોસ્ટરોમાં સુરક્ષા સુત્રો બોલવામાં આવ્યા હતા જેમાં કપડા સુકવતા માટે વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો/પ્રાણીઓની બાંધવામાટે વીજળીના થાંભલા કે ધાતુના તાણીયાઓ નો ઉપયોગ ન કરવો/વીજળીના નીચે કે તેના થાંભલા નજીક બાંધકામ ન કરવું જોઈએ/વીજ લાઈન ના તાર ઉપર લંગર નાખી વીજ પ્રવાહ લેવો નહિ આવા સુરક્ષા સુત્રો ગ્રાહકોને સંભળાવ્યા હતા
Trending
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી