કોરોના લોકડાઉનમાં કેશોદ શહેરમાં શરૂઆતથી જ અવાર-નવાર વિવાદો વકર્યા હતા અને આવા બનાવોથી જૂનાગઢ જિલ્લાના અધિકારીઓને પરિસ્થિતિને થાળે પાડવા દોડીને કેશોદ શહેરમાં આવવું પડતું હતું. તાજેતરમાં કેશોદ શહેરમાં પી.આઈ. તરીકે માંગરોળ મરીનમાંથી રાઠોડ તથા પી.એસ.આઈ. તરીકે ભેંસાણથી ચુડાસમાને કેશોદનો ચાર્જ સોંપવામાં આવતા આ બંને અધિકારીઓની કુનેહભરી કામગીરીથી હાલમાં કેશોદ શહેરમાં સંપૂર્ણ પરિસ્થિતિ થાળે પડી ગઈ હતી અને લોકડાઉન-૪ શરૂ થયા બાદ કોઈ જ અઘટિત બનાવ બનવા પામ્યો ન હતો અને પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડી ગઈ છે ત્યારે જિલ્લા કક્ષાના વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Trending
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે