Abtak Media Google News

પાલીતાણામાં સહી ઝુંબેશ અભિયાન કાર્યક્રમ ભૈરવનાથ ચોક ખાતે ભૈરવનાથ મંદિર નાં મહંત રમેશભાઈ શુકલ નાં હસ્તે દીપ પ્રાગટય કરી પ્રથમ પોતાની સહીથી  શરુંઆત કરવામાં  આવેલ.

આ કાર્યક્રમ માં વિધાર્થીનીઓ, પોલીસ જવાન, સાધુ સંત, વેપારી, પત્રકાર મિત્ર, રાજકીય આગેવાનો, શિક્ષક મિત્રો સહિત હિંદુ, મુસ્લિમ અને શિખ સૌ હર્ષભેર જોડાઈ ભારત માતાને પ્રેમ તથા શહીદોને શ્રધ્ધાંજલિ આપવા સહીઓ કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી. આ કાર્યક્રમ તા. ૧૪ ફેબ્રુઆરી, ગુરુવાર ભૈરવનાથ ચોક, પાલીતાણા ખાતે પંતાજલીનાં શ્રી લાલજીભાઈ સોલંકી,જેસીઆઈ પ્રમુખ વિક્રમભાઈ જોગરાણાનાં સહયોગથી પી. બી. કડેલ દ્વારા આયોજન કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.