પાલીતાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાઅભિયાન અંતર્ગત ૨૦૧૯ માં ભાગ લઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા ની બહાર સ્વચ્છતા નો લોગોંપણ તૈયાર કરી સુંદર પેઇન્ટિંગ થયું પરંતુ તેમા ગાંધીજી નું ચિત્ર કાંઈક બેહુદ બનતાલોકો કુતૂહલ થી જોઈ રહ્યા છે ખરેખર ભારતમા પ્રિય નેતા તરીકે અને નાના બાળકથી મોટી ઉંમરનાલોકો જેના હ્રદય માં સ્થાન ધરાવતા નેતા નું ચિત્ર ફરી અને યોગ્ય આબેહુબ બને તેવું પાલીતાણાવાસી ઇસ્છી રહ્યા છે.
Trending
- મહીસાગરમાં અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું
- રાજકોટમાં ભાડે ગાડી રાખી કરોડોનું કૌભાંડ આચરનાર ઝડપાયા
- ગુજરાતી થાળી સંપૂર્ણ આહારની શાન એટલે રસોડામાં બારમાસેય ‘અથાણા’નું રાજ
- ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ
- ઉનાળામાં આરોગ્ય અને મસ્ત મિજાજ માટે કેરી સાથે 10 ફળનો આહાર તન મન માટે આશીર્વાદરૂપ
- શિક્ષણનું ઊંચું સ્તર અને વિદ્યાર્થીઓની વધતી ક્ષમતા દેશના ઉજવળ ભવિષ્યની તેજસ્વી આશા
- પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડીવીઝન 2276 કરોડની આવક સાથે ‘અવ્વલ’
- ખેલ મહાકુંભનો દબદબાભેર પ્રારંભ : 7 ટીમો વચ્ચે ખેલાયો હોકી જંગ