Abtak Media Google News

પાલીતાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાઅભિયાન અંતર્ગત ૨૦૧૯ માં ભાગ લઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા ની બહાર સ્વચ્છતા નો લોગોંપણ તૈયાર કરી સુંદર પેઇન્ટિંગ થયું પરંતુ તેમા ગાંધીજી નું ચિત્ર કાંઈક બેહુદ બનતાલોકો કુતૂહલ થી જોઈ રહ્યા છે ખરેખર ભારતમા પ્રિય નેતા તરીકે અને નાના બાળકથી મોટી ઉંમરનાલોકો જેના હ્રદય માં સ્થાન ધરાવતા નેતા નું ચિત્ર ફરી અને યોગ્ય આબેહુબ બને તેવું પાલીતાણાવાસી ઇસ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.