જવાહર નવોદય વિઘાલય ધ્રાંગધ્રાના આચાર્યની યાદીમાં જણાવાયા અનુસાર જવાહર નવોદય વિઘાલયમાં ધો.૧૧ સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉર્તીણ થયેલ હોય તેવા વિઘાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજયમાં આવેલ જવાહર નવોદય વિઘાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી હશે તે મુજબ વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિઘાલયમાં રાજયના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવની માહીતી ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ, ૂૂૂ.ક્ષદતજ્ઞિાીક્ષય.લજ્ઞદ.શક્ષ ૂૂૂ. શક્ષદતીયિક્ષમફિક્ષફલફિ.જ્ઞલિ પર મળી શકશે તેમજ ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઇ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ