Abtak Media Google News

જવાહર નવોદય વિઘાલય ધ્રાંગધ્રાના આચાર્યની યાદીમાં જણાવાયા અનુસાર જવાહર નવોદય વિઘાલયમાં ધો.૧૧ સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉર્તીણ થયેલ હોય તેવા વિઘાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજયમાં આવેલ જવાહર નવોદય વિઘાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી હશે તે મુજબ વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિઘાલયમાં રાજયના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવની માહીતી ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ, ૂૂૂ.ક્ષદતજ્ઞિાીક્ષય.લજ્ઞદ.શક્ષ  ૂૂૂ. શક્ષદતીયિક્ષમફિક્ષફલફિ.જ્ઞલિ પર મળી શકશે તેમજ ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.