જુનાગઢ માળીયા હાટીના નજીક રામવાવના પાટીયા પાસે સોમનાથ જેતપુર ફોરટ્રેક ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.જેમાં એકનું ઘટના સ્થળે મોત જયારે ચાર લોકો જખ્મીરીતે ઘાયલ ઘાયલોને માળીયા હાટીના 108 દ્વારા સરકારી હોસ્પીટલે ખસેડાયા જયારે 108 પણ પણ ઉપડતી ન હોવાથી લોકોએ ધકામારીને ઉપાડી હોવાનું સામે આવ્યું.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….