રાજકોટથી ૧૮ કિલોમીટર રાજકોટ કાલાવડ હાઈવે ઉપર આવેલ ખીરસરા (રણમલજી) ગામમાં સ્વયંભૂ શિવ મંદિર આવેલ છે જે ખીરેશ્વર મહાદેવના નામથી જાણીતું છે. જેનો ર્જીણોધ્ધાર ૧૯૪૭માં કરવામાં આવેલ ત્યારબાદ ૨૦૧૧માં ફરી આ મંદિરને સાવ નવુ બનાવી ર્જીણોધ્ધાર કરવામાં આવેલ પવિત્ર શ્રાવણ માસમાં અહી ભકતોની તાતી ભીળ જોવા મળે છે. અને શ્રાવણમાસન દર સોમવારે ૧૦૮ દિવળાની દિપ માળા ભકતો દ્વારા યોજવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો એટલે શ્રાવણવદ ૧૩ ચૌદશ બે દિવસ ગામની મહિલાઓ પૌરાણીક પીપળાના વૃક્ષને પાણી રેડવા આવે છે.તેમજ અમાવસના દિવસે પુષો પીવડાને પાણી પાવા આવે છે. તેનું અને મહત્વ છે તેમ ખીરેશ્વર મહાદેવના પુજારી ભીખુપરી ગોસાઈ જણાવે છે.
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા