Abtak Media Google News

આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

સિન્ધુ સેવા સમાજ દ્વારા દર વર્ષનીજેમ માર્ચ-એપ્રિલ ૨૦૧૯માં ધો. ૧૦ થી ૧રની બોર્ડની પરીક્ષામાં ૭૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર તથા સ્નાતક, અનુસ્નાતકની ફાઇનલ પરીક્ષામાં ૬૦ ટકા થી વધુ ગુણ મેળવનાર અને બી.ઇ. એમ.બી.બી.એસ. એલ.એલ.બી., એમ.એસ., એમ.ડી. સી.એ. જેની પ્રોફેશનલ પરીક્ષામાં સફળ થનાર સિન્ધી વિઘાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવશે. સન્માન સમારોહ તા. ૧૨-૧-૨૦૨૦ રવિવારે રાત્રે ૮ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબીલી ગાર્ડન, રાજકોટ ખાતે યોજાશે.

ઉપરોકત સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કરવા માટે સિંધી સમાજના સર્વે ભાઇ-બહેનો, યુવકો અને વિઘાર્થીઓને ઉ૫સ્થિત રહેલા આગેવાલળદિ ર‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.