Abtak Media Google News

ઓખા મત્સ્ય ઉદ્યોગ અધીક્ષક તરીકે ફરજ બજાવતા મુળ સુરત જિલ્લાના માંડવી ગામના વતની એસ.વી. ચૌધરી સાહેબ વય મર્યાદા નિવૃત થતા તેમને ઓખા મત્સ્ય ઉદ્યોગ કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવેલ જેમાં આ કચેરીના ઓફીસર મકવાણા અને બારડ સાથે તમામ સ્ટાફ તથા વેપારી અગ્રણીય મોહનભાઈ બારાઈ અને જુનશભાઈ થૈમ ખાસ હાજર રહી સાહેબનેસાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા. અને કચેરી સ્ટાફે પણ દ્વારકાધીશની છબી અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. ત્યારે તેમને પણ સ્ટાફ વતી  શુભેચ્છા સન્માન કરવામાં આવ્યું હતુ.

વિશેષમાં ફીસરમેન આગેવાન કુલદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તરફથી ચૌધરીને શકિત સ્વ‚પ તલવારની ભેટ આપી અનોખી શુભેચ્છા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.