રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા, ભિક્ષુકો, નિરાધાર લોકોની સુખાકારી માટે વોર્ડ નં.૦૩માં રૂ.૨.૮૫ કરોડના ખર્ચે બની રહેલ રેનબસેરાનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રા, અગ્રણી વિજયભાઈ જોષી, સુનીલભાઈ ટેકવાણી, કિરીટભાઈ શેઠ, કિશોરભાઈ મુલીયા, જયસુખભાઈ દક્ષીણી, પરમારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. અને અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક