રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં તાજેતરમાં ઢેબર રોડ પર સેન્ટ્રલ બસ સ્ટેશન પીપીપીના ધોરણે નવું બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે આ બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આવામાં મુખ્ય બસ સ્ટેશન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે માધાપર ચોકડી ખાતે બસ સ્ટેશન બનાવવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા અગાઉ કરી ચૂકવામાં આવી છે. હાલ માધાપર ચોકડીએ હંગામી બસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં પીપીપીના ધોરણે અત્યાધુનિક સુવિધા સાથેનું નવુ બસ સ્ટેશન બનાવવા અને રાજ્યમાં 6 નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તથા હયાત જૂના 9 બસ સ્ટેશનનું રિનોવેશ કરવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Trending
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ