- હકીકતમાં રાતનું ભોજન સરળતાથી પચી જાય એવું હળવું હોવું જોઈએ. આજકાલ લોકો રાતે પણ મોડા સુધી આચરકુચર ખાતાં હોય છે. જેના કારણે અપચો, અનિદ્રા, હાર્ટ બર્ન, વજન વધવા જેવી સમસ્યાઓ થાય છે. તો આજે જાણી લો આવસ્તુઓ ભૂલથી પણ રાતે ખાવી નહીં.
- રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી સુગર લેવલ વધી જાય છે.
- રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવાથી સ્થૂળતા વધીજાયછે.અને દાંતમા સડો પેદા થાય છે.
- રાત્રે ચીપ્સ ન ખાવી તેમા મોનોસોડિયમ ગ્લૂટામેટ નામનુ તત્વ હોયછે જેના કારણે અનિંદ્રા ની સમસ્યા ઊદભવે છે.
- રાત્રે નુડ્લ્સ ખાવાથી ફેટ વધેછે
- રાત્રે પાસ્તા ખાવાથી હાઈપર એસીડીટી થાય છે અને કબજીયાતનુ પ્રમાણ વધી જાય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વાણી વર્તનમાં હિત શત્રુથી કાળજી લેવી અને આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!
- કાશીમાં મલ્હોત્રાનાના શોમાં નવી દુલ્હન જેવી લાગી કૃતિ સેનન
- સોનું ઓકતો આ જ્વાળામુખી રોજનું કેટલું સોનું હવમાં ઉડાળે છે જાણો અહી
- ગદ્દી સમુદાયના પરંપરાગત પોશાક લુઆનચડી-ડોરામાં જોવા મળી કંગના રનૌત
- સુતી વખતે પગની નસ ચડી જવાથી અસહ્ય દુખાવો થાય છે…! જાણો તેનું કારણ અને ઘરેલું ઉપાય
- જામનગર : જલારામપાર્કમાં પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ : વેપારી સાથે કરોડોની ઠગાઈ
- ગુજરાતમાં હીટ વેવની ચેતવણી, પારો 43 ડિગ્રીને પાર
- રાજકોટ બેઠક પર ચૂંટણી ફરજ બજાવનાર 15388 સરકારી કર્મીઓ પોસ્ટલ બેલેટથી કરશે મતદાન