Abtak Media Google News

બોલીવૂડની સૌથી હિટ ફિલ્મની શૃંખલાની વાત આવે તો ધૂમ નું નામ સૌથી પહેલા આવે છે. આ ફિલ્મમાં પહેલી વાર લોકોને ખલનાયકનો કિરદાર પસંદ આવ્યો હતો. ઘૂમની ત્રણ શૃંખલા ખૂબ લોકપ્રિય અને સુપરહિટ થય હતી. ફિલ્મમાં પહેલા ભાગમાં જોન અબ્રાહમને ખલનાયકની ભૂમિકા નીભાઈ હતી અને બીજા ભાગમાં હ્રીતિકરોશને અભિનય કર્યો હતો અને ફિલ્મની સફળતા મળતા તેના ત્રીજા ભાગમાં આમિરખાનને બ્લોક બ્લાસ્ટર બનીને એક બોક્સઓફિસમાં એક નવો રેકોર્ડ તોડ્યો હતો.

ફિલમમાં આ વખતે એક નહીં પરંતુ બે ખલનાયક હશે, કારણકે ધૂમમા ખલનાયકની વિશેષ ભૂમિકા હોય છે. ફિલ્મનું પોશ્ટર જારી થઈ ગયું છે, જેમાં સલમાનખાન, શાહરુખખાન અને અક્ષય કુમારની આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા માટે લાંબા સમયથી એક ચર્ચાનો વિષય હતો પણ અંતમાં સલમાન ખાનને આ ફિલ્મમાં હસ્તાક્ષર કર્યા, અને બીજા વિલન ના માટે રણવીર સિંહ ને લેવામાં આવ્યા હતા.

ફિલ્મમાં અભિનેત્રી માટે પરીનીતિ ચોપડાને લેવામાં આવી છે. ફિલ્મ 2018માં રીલીઝ થશે, જે આવનારો સમય બતાવશે કે ભાઈજાન આ ફિલ્મને ક્યાં સુધી પહોચડશે. ફિલ્મનો રેકોર્ડ તોડશે બાકી ફરી ફિલ્મનુ નામ ડૂબશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.