ગઈકાલે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં કુલ સાત સભ્યોની પસંદગી કરાઈ છે. જેમાં મહેસાણાના સી.એન.પટેલ રાજકોટમાંથી ડો.નેહુલ શુકલ અને કેતન મારવાડી, અમદાવાદમાંથી અમિત ઠાકેર, કેતન પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરી સહિત કુલ સાત સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સની બેઠક પૂર્વે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નેહલ શુકલની પસંદગી તાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણી સહિત સિન્ડીકેટ સભ્યોએ નેહલ શુકલને શુભેચ્છા પાઠવી છે.
Trending
- સામ પિત્રોડાના વારસાગત મિલકત પરના ટેક્સના નિવેદનને લઈને રાજકીય ઘમાસાણ
- હિટવેવને લઈને રાજકોટ કલેકટર તંત્ર એલર્ટ : 19 જેટલા વિભાગોને તકેદારીના પગલાં લેવાના આદેશો
- રાજકોટ જિલ્લાના 1118 મતદાન મથકોનું થશે લાઈવ વેબ કાસ્ટિંગ
- નીતિન ગડકરી સ્ટેજ પર ભાષણ દરમિયાન બેહોશ થઈ ગયા, હવે તેમની તબિયત કેવી છે?
- હવે આ ભાષામાં પણ ગુજરાતી ફિલ્મ કસુંબો થશે રીલીઝ
- રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
- Xiaomiએ સ્માર્ટર લિવિંગ એન્ડ મોર ઇવેન્ટન 2024માં કર્યા પોતાના 4 નવા ઉપકરણો લોન્ચ…
- મે મહિનામાં હનીમૂનનો પ્લાન કરી રહ્યા છો તો ભૂલથી પણ આ જગ્યાની મુલાકાત ન લેતા