ગઈકાલે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં કુલ સાત સભ્યોની પસંદગી કરાઈ છે. જેમાં મહેસાણાના સી.એન.પટેલ રાજકોટમાંથી ડો.નેહુલ શુકલ અને કેતન મારવાડી, અમદાવાદમાંથી અમિત ઠાકેર, કેતન પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરી સહિત કુલ સાત સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સની બેઠક પૂર્વે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નેહલ શુકલની પસંદગી તાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણી સહિત સિન્ડીકેટ સભ્યોએ નેહલ શુકલને શુભેચ્છા પાઠવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી