Abtak Media Google News

સર્વે એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર તરફથી જાહેર કરાએલ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે.

કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને ધ્યાને લઇ ચીજવસ્તુઓના વિતરણની તારીખ

Screenshot 11

જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગોવસાત ઉક્ત નિયત કરેલ દિવસે વ્યાજબી ભાવની દુકાન પર તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો, તેઓએ તા.૨૫/૬/૨૦૨૦ના રોજ વ્યાજબી ભાવની દુકાન પરથી મેળવી લેવાનો રહેશે.

તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તથા લાભાર્થીઓને કોરોના મહામારીની પરિસ્થિતિમાં ‘‘સોશીયલ ડીસ્ટન્સીંગ’’ જળવાય, ખોટી ભીડ ભાડ કે અરાજકતા વિતરણ સમયે ન ફેલાય તે માટે પણ જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

 કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે ફરજીયાતપણે તેઓનું રાશનકાર્ડ તથા આધાર કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. આધાર કાર્ડ ન હોવાના કિસ્સામાં સરકાર માન્ય આધાર-પુરાવા સાથે લાવવાના રહેશે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી. પટેલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.