ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને વિદાય આપીછે. પરંતુ ઉપરોકત તસ્વીર જોઇ ખરેખર હ્રદય કંપી ઉઠી…! જો કે છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન સ્થળોએ ખાડી, નદી, નાળાના પાણી ઉતરતા પ્રતિબંધીત મૂર્તિઓ જોવા મળે છે. ત્યારે પણ હ્રદય હચમચી ઉઠે છે. તો ઉપરોકત તસ્વીર ગણપતિ મહોત્સવના બીજા જ દિવસે રસ્તાઓ પર આવી હાલતમાં જોવા મળતા સૌ કોઇ લોકોને સદબુઘ્ધિ આપવા મનોમન પ્રાર્થના કરી છે. વિસર્જન સમયે ‘અગલે બરસ તુ જલ્દી આના’ નો નાદ ગુંજે છે. પણ આવી હાલતમાં વિઘ્નહર્તા પણ કહે છે કે અગલે બરસ મેં કૈસે આવું….!!!
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ