Abtak Media Google News

ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને વિદાય આપીછે. પરંતુ ઉપરોકત તસ્વીર જોઇ ખરેખર હ્રદય કંપી ઉઠી…! જો કે છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન સ્થળોએ ખાડી, નદી, નાળાના પાણી ઉતરતા પ્રતિબંધીત મૂર્તિઓ જોવા મળે છે. ત્યારે પણ હ્રદય હચમચી ઉઠે છે. તો ઉપરોકત તસ્વીર ગણપતિ મહોત્સવના બીજા જ દિવસે રસ્તાઓ પર આવી હાલતમાં જોવા મળતા સૌ કોઇ લોકોને સદબુઘ્ધિ આપવા મનોમન પ્રાર્થના કરી છે. વિસર્જન સમયે ‘અગલે બરસ તુ જલ્દી આના’ નો નાદ ગુંજે છે. પણ આવી હાલતમાં વિઘ્નહર્તા પણ કહે છે કે અગલે બરસ મેં કૈસે આવું….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.