જીવનના રોજ-બરોજના સંઘર્ષ વચ્ચે પણ જીવન ધબકતું રાખવું જરૂરી છે. આવા સમયે ઘણા એવા કાર્યો હોય છે જે કર્યા વગર છૂટકો નથી. કોરોના કાળમાં પણ આવા જ કિસ્સા સામે આવે છે. એક તરફ આધાર વગર સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે કોરોના મહામારી વચ્ચે પણ આધાર કાર્ડ કઢાવવા સહિતના કાર્યો માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે. આવા સમયે એક પ્રશ્ન તો ઊભો થાય છે કે કોરોના થી બચવું જરૂરી કે આધાર મેળવો? મહામારીની સ્થિતિમાં જ્યારે સિવિક સેન્ટર બહાર લાંબી કતારો લાગતી હોય ત્યારે તંત્ર દ્વારા આવી સુવિધાઓ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાય તે આવશ્યક છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા