Abtak Media Google News

નવરાત્રીક દરમિયાન અનેક ગરબીઓમાં માતાજીના ગરબામાં પરંપરાગત વાજીંત્રો વગાડવામાં આવે છે

Dsc 0426 હાલ નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે વાજીંત્રોની દુકાનો પર તબલા, હાર્મોનિયમ સહિતના વાજીંત્રો રીપેરીંગ અર્થે આવી રહ્યા છે.Dsc 0428

કલાકારો તેમજ સંગીતપ્રિય લોકો પોતાના વાજીંત્રો રીપેરીંગ કરાવીને નવરાત્રી માટે સજજ થઈ રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.