ગતિશીલ ગુજરાતના પ્રગતિશીલ, સંવેદનશીલ, જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિન સમગ્ર ગુજરાત અનેકવિધ સેવાકીય કાર્યો સો ઉજવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કીરિયા જન્મદિન નિમીતે વિજયભાઈને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાષ્ટ્રમાં ગૌહત્યા અટકાવવા માટે સૌી સખત કાયદાનું નિર્માણ, અછત, દુષ્કાળ સમયે મૂંગા જીવો પ્રત્યે સવિશેષ કરૂણા રાખવા, પર્યાવરણ ક્ષેત્રે પણ અતિ મહત્વની કામગીરી, ગૌશાળા-પાંજરાપોળોના પ્રશ્ર્ન વિશે સવિશેષ સંવેદના, મકર સંક્રાંતિએ કરૂણા અભિયાન શરૂ કરવા, ગુજરાતના દરેક જિલ્લામાં પશુ-પક્ષીઓની સ્ળ ઉપર નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા નિ:શુલ્ક સારવાર કરવા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ શરૂ કરવા, સજીવ ખેતી-ગૌ આધારીત કૃષિને વિશેષ પ્રોત્સાહન આપવા સહિતના અનેક ગૌસેવા-જીવદયાના સત્કાર્યો કરનાર જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ ડો. વલ્લભભાઈએ પાઠવી છે.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે