સેલવાસ વાપી મેઈન રોડ પર આવેલ હરેકૃષ્ણા કોમ્પ્લેક્ષ ખાતે નેશનલ એન્ટી ક્રાઇમ એન્ડ હ્યુમન રાઈટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કાર્યાલયનુ વાપીના પ્રેસીડન્ટ ઝાહિર એસ.શેખના હસ્તે રીબીન કાપી દીપપ્રાગટ્ય કરી કરવામા આવ્યુ હતુ,આ સંસ્થાનુ મુખ્ય ઉદેશ્ય માનવજાતિની સમસ્યા કાનૂની સેવા ઘરેલુ હિંસામા સહયોગ કરવો,કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પર થતા અત્યાચારને રોકવા માટે આ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા લોકોને યોગ્ય ન્યાય અપાવવાનુ કાર્ય કરવામા આવે છે,જેમ પ્રદેશના લોકોને પણ વધુને વધુ સેવા મળી રહે એ જ એમનુ મુખ્ય લક્ષય છે,આ અવસરે સેલવાસના પ્રેસિડન્ટ રોશન ઝારૂવલસાડના પ્રેસીડન્ટસેહવાઝ ગોગે,સહિત સંસ્થાના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી