Abtak Media Google News

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમમાંથી હાલ 5,34,271 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ડેમના 21 દરવાજા ખોલીને 4,47,400 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટ 135.62 મીટર ઉપર પહોંચી છે.

છેલ્લા 27 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમમાંથી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. અને તમામ પાવરહાઉસ પણ ધમધમી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.