રાજકુમાર કોલેજ પરિસરમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તેનું ખૂબજ અને મહત્વ છે. આજરોજ ખાસ કરીને નાગપાંચમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ફૂલ, અગરબતી, દુધ નાગદેવતાને અપર્ણ કરે છે. મનહરભાઈ પરમાર નામના એક ભાવિકે જણાવ્યુંં હતુ કે, તેમની હર એક માનેલી મનોકામના અહી પૂર્ણ થાય છે. અને તેમણે વધુમાં જણાવ્યુંં હતુ કે, તેમણે તો આ મંદિરે હાજરાહજુર નાગદેવતાના નદર્શન કર્યા છે. આ મંદિર વર્ષો જૂનુ છે. જેને કાલસર્પયોગ હોય તો ખાસ આજે નાગદેવતાની પુજા નાગપાંચમના રોજ કરે છે. અને ચાંદી અને ત્રાંબાના નાગ-નાગણીની જોડી શિવજીને અર્પણ કરે છે. અને જયોતિશશાસ્ત્ર મુજબ વિધી કરવામાં આવે છે. આજરોજ રાહુ અને કેતુ ગ્રહોની દશા દૂર કરવા આ દિવસે પૂજન વિધી કરવામાં આવે છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના