સિધ્ધિ વિનાયક ધામ ખાતે ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા ‘મન મોર બની થનગાટ’નો સંગીતસભર કાર્યક્રમ યોજાયો હતો. ઓસમાણ મીરનું ગુજરાતી લોકગાયીકીમાં ખુબ મોટુ પ્રદાન છે. ઓસમાણ મીરના કંઠે ગવાયેલ મહાદેવ તેમજ ગણપતિ ભગવાનની સ્તુતીઓ ખુબજ પ્રખ્યાત થઈ છે. એટલું જ નહીં પણ બોલીવુડમાં પણ ‘મન મોર બની થનગાટ કરે’, ‘લીલી લેમડી રે’ વગેરે જેવા ચાર્ટ બસ્ટરમાં ઓસમાણ મીરે સ્વર આપેલો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખ્યાત ફેલાવીને હવે આ કલાકાર દેશ-વિદેશના સીમાડાઓની પાર નીકળી ગયો છે. ત્યારે ઓસમાણ મીર અને સાથી કલાકારોએ ભારતીય જનતા પાર્ટી આયોજીત આ ગણપતિ મંગલ મહોત્સવમાં ‘મન મોર બની થનગાટ કરે’ કાર્યક્રમ દ્વારા મોડી રાત સુધી શ્રોતાઓને સંગીતરસથી તરબોળ કર્યા હતા.
Trending
- કામદા અગિયારસના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ
- પહેલા તબક્કામાં કેટલા મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ