Abtak Media Google News

શહેરના શાસ્ત્રી મેદાન ખાતે રાજકોટ કા રાજા ગણેશ મહોત્સવમાં ભકિતભાવ પૂર્વક ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી જેમાં રાજકોટના ડે. મેયર અશ્વીનભાઈ મોલીયા ભાજપ અગ્રણી હરેશભાઈ જોષી, ભાજપ નેતા દલસુખભાઈ જાગાણી સહિતના અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. આ આયોજનનું ભાજપ સાંસ્કૃતિક કાર્યક્રમના ચેરમેન આશિષ વાગડીયા દ્વારા સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. અત્રે દરરોજ આશરે ૨૫ થી ૩૦ હજાર દર્શનાથી બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.