Abtak Media Google News

 

શહેરની અનેક વિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા શહેર ભાજપના અગ્રણી મુકેશભાઇ દોશીએ લોકસભામાં કાર્યવાહક નાણામંત્રી પિયુષ ગોયલે સમાજના ખેડુતો મજુરો શ્રમિકો નોકરીયાત મહીલાઓ મઘ્યમ વર્ગ વગેરે માટે આશીર્વાદરુપ રજુ કરેલા વચગાળાના બજેટને

આવકારીને પ્રધાનમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવતા જણાવેલ છે કે આઝાદીના ૭૦ બાદ સરકારે ઇતિહાસમાં પહેલીવાર આવકવેરાની મુકિતમર્યાદા સીધી વધારી ડબલ કરી સ્ટાન્ડર્ડ  ડીડકશનમાં વધારો, બેંક અને પોસ્ટ ઓફીસમાં કરેલા રોકાણ પરના ૪૦ હજાર સુધીના વ્યાજમાં  ટીડીએસ નહી કાપવામાં આવે ખેડુતોના ખાતામાં દર વર્ષે છ હજાર જમા સહીતના નિર્ણયો સાથે નાગરીકોને સાચા અને સારા અર્થમાં અચ્છે દિનનો અહેસાસ કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.