કોરોના સામે લડવા માટે આયુર્વેદિક ચૂર્ણ નું વિતરણ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારી થી બચવા માટે આખું વિશ્વ વેકશીન ગોતવામાં લાગ્યું છે ત્યારે આ વાઇરસ સામે લડવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા ખાસ ચૂર્ણ બનાવમાં આવ્યું છે. આ ચૂર્ણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને સાંસદ પૂનમબેન માડમ ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂનમ બેને સૌના સ્વાસ્થય ની શુભકામનાઓ કરી હતી અને પરમપરાગત ચીકીત્સા પદ્ધતિના ઉપાયો અને ઉપચાર પદ્ધતિ રોજ બ રોજ ના ક્રમ માં વરણી લેવા નમ્ર અનુરોધ કર્યો હતો અને આયુષ મંત્રાલય ની ગાઈડલાઇનને પણ અનુશરવાનું કહ્યું હતું.
Trending
- 14 મહિનાની ટ્રેનિંગ લીધા પછી કાર્તિક આર્યન ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે તૈયાર…….
- Elon Musk એ કરી મોટી જાહેરાત, હવે આ X યુઝર્સને ફ્રીમાં મળશે પ્રીમિયમ સુવિધાઓ
- Tik Tokની જગ્યા હવે LinkedIn લેશે…
- શુ ટિમ કેજરીવાલ ‘કેસરિયા’ કરવાના મૂડમાં ?
- લ્યો કરો વાત… નાણામંત્રી પાસે ચૂંટણી લડવા ‘ફદીયું’ય’નથી!!
- ચૂંટણી જંગ: મહારાષ્ટ્રમાં NDAના ગઠબંધન સામે વિપક્ષોના લીરે લીરા
- બીજું જનતા દળના સુપ્રીમોએ સતત છઠ્ઠી વખત વિધાનસભાની દાવેદારી કરી
- શું હાથ-પગમાંથી ચામડી ઉતરવા લાગી છે?