બાલભવન ખાતે બાલમહોત્સવમાં સાંસ્કૃતિક સ્પર્ધા અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મુખ્યમહેમાનપદે યુવા સાંસ્કૃતિક રમત ગમત વિભાગના વાઘેલાએ વેશભૂષા સ્પર્ધાનું દીપપ્રાગટય કરીને ઉદઘાટન કરેલ તેમજ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ચેતસભાઈ ઓઝા, હિનાબેન આડેસરાએ સેવા આપેલ જેમાં ૧૪૫ જેટલા બાળકોએ ભાગ લીધેલ. જેમાં પ્રથમ નંબરે ફાતેમા એચ. હિરાણી બીજા નંબરે દર્પણ જે. કાચા, ત્રીજા નંબરે રૂત્વા સી. અકબરી ચોથા નંબરે રાજ પી. વસોયા, પાંચમા નંબરે માન્યતા એ. પરમાર, વિજેતા બનેલ વિજેતા બાળકોને મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેલીબેન ત્રિવેદી તેમજ મુખ્ય મહેમાનો તથા નિર્ણાયકો હસ્તે મેડલ, શીલ્ડ ઈનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા