Abtak Media Google News

તાજેતરમાં વિવિધ પ્રકાર ની વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.કોમ., બી.બી.એ. , બી.સી.એ. એલ.એલ.બી., બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ. સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થીઓ એ તાજેતર મા પુલવામા માં થયેલ આતંકવાદી હુમલા મા શહીદ થયેલ ૪૪ વીર જવાનો ના પરિવારજનો માટે પોતાની પોકેટમની માંથી બચત કરી ફાળો એકત્રિત કરવા મા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતનાઓ એ બિરદાવ્યા છે તેમ એકયાદી માંનિર્મિત કક્કડ એ જ્ણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.