તાજેતરમાં વિવિધ પ્રકાર ની વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી શહેર ની નામાંકિત ઓમવીવીઆઈએમ કોલેજ ના બી.કોમ., બી.બી.એ. , બી.સી.એ. એલ.એલ.બી., બી.એ., બી.એડ., પી.જી.ડી.સી.એ. સહીત ની વિદ્યાશાખા ના વિદ્યાર્થીઓ એ તાજેતર મા પુલવામા માં થયેલ આતંકવાદી હુમલા મા શહીદ થયેલ ૪૪ વીર જવાનો ના પરિવારજનો માટે પોતાની પોકેટમની માંથી બચત કરી ફાળો એકત્રિત કરવા મા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવા મા આવેલ આ ભગીરથ કાર્ય બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંત ભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા સહીતનાઓ એ બિરદાવ્યા છે તેમ એકયાદી માંનિર્મિત કક્કડ એ જ્ણાવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી