પુરૂષોત્તમ માસના પવિત્ર વેલામાં સોમવારે રામકથા વચારા મોરારી બાપુ વૃંદાવન ધામમાં આવ્યા અને ઠાકુરજીના દર્શન કર્યા. આ સમય દરમિયાન મોરારી બાપુજી સાથે યોગગુરુ સ્વામી રામદેવ બાબા અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતી પણ હાજર રહ્યા હતાં. કર્ષિણી ગુરુ શરણાનંદજી મહારાજ અને ગીતામનિશી સ્વામી જ્ઞાનાનંદજી પણ ઠાકુરજીના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હતા. બાપુ દર્શન કર્યા બાદ બપોરે વૃંદાવનથી રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં બાપુ દ્વારા ૮૪૯મી રામ કથાનું આયોજન ગિરનાર પર્વત પર તા.૧૭મીથી થશે અને આ કથા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને શ્રોતાઓ વિના યોજવામાં આવશે.
Trending
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
- Metaએ US Governmentને શા માટે આપી આ ચેતવણી???