એસબીઆઈ તહેવારથી જોડાયેલા કોઇપણ પ્રકારના ખર્ચ માટે લોન આપશે. તેના માટે તમારે બેન્ક દ્ધારા માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આ સિવાય અલગથી કોઇ એડમિનિસ્ટ્રેટિવ ફી નહીં લાગે ફેસ્ટિવલ લોન પ્રોગ્રામ હેઠળ લોનની ઉપરની મર્યાદા 50,000 રૂપિયા છે. પરંતુ તમને કેટલી લોન મળશે તે આપની ઇન્કમ જોઇને નક્કી કરવામાં આવશે. દિવાળી આવી પહોંચી છે. બજારોમાં રોનક વધી રહી છે. ત્યારે કદાચ તમારી પાસે ખર્ચ કરવા માટે રોકડ ન હોય એવું પણ બની શકે.ત્યારે આ લોન ઓફર કામ આવી સકે તેમ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ