Abtak Media Google News

હવે કેરળના લોકો પણ પીએમ નરેન્દ્ર મોદીના સાહિત્ય કૌશલથી રુબરુ થઇ શકશે. જેનું મલયાલમ સંસ્કરળનો તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

જો કે મોદીએ આ કાવ્યોને તેમણે પોતાની માતૃભાષા ગુજરાતીમાં લખ્યા છે, આ પુસ્તકમાં ૬૭ કવિતાઓનો સંગ્રહ છે. પુસ્તકની પ્રસ્તાવનામાં મોદીએ લખ્યુ છે કે ‘હું ગુજરાતને પ્રેમ કરુ છુ, તે મારી આત્મા છે ’

પુસ્તકનું વિમોચન કરતા કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના રુપમાં દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા છે જે દેશમાં ધર્મ તેમજ સંસ્કૃતિ સાથે વિશેષ રીતે સંકળાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.