Abtak Media Google News

આજીડેમ ખાતે જ્યારે નરેન્દ્ર મોદી આવશે ત્યારે ત્યાનો વિસ્તાર બંધ રહશે. નરેન્દ્ર મોદીના આગમન સાથે આજ નર્મદા નીરના વધામણાં થશે.

ગોરધનભાઈ ઝડફિયા એ જણાવ્યુ કે રાજકોટના લોકો માટે આ અનેરો ઉત્સવ છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આજીડેમ આવી નર્મદા નીરના વધામણાં કરશે.

મોહનભાઇ કુંડરિયાએ જણાવ્યુ કે રાજકોટની જાણતા માટે અનોખો દિવસ છે, ત્યારે કોંગ્રેસ પક્ષે વિરોધ નહીં પરંતુ પ્રજાના પ્રશ્નો નું નિરાકરણ થયું છે તેમાં સહભાગી થવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.