Abtak Media Google News

પશુઓની સારવાર માટે રાજય સરકારે સુરેન્દ્રનગર જિલ્લા માં પાંચ થી વધુ મોબાઇલ વાન ની ફાળવણી કરવામાં આવી છે.માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે ૧૯૬૨ મોબાઇલ વાન શરૂ કરી

આ સેવા નો સુરેન્દ્રનગરમાં પ્રારંભ કરવા માં આવ્યો છે જેના પગલે પશુઓ ના મોત ની સંખ્યા માં ઘટાડો થશે.

પશુ પ્રેમીઓ એ સરકારનો આ સેવા શરૂ કરવાના પગલે આભાર વ્યક્ત કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.